WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023,જાણો સ્થળ

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 :પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે. માટે ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવાર સમય સર પોતાની અરજી અને અરજી સાથે ના જરુરુ પુરાવા લઇ સર્જી કરી સકે છે આ ભરતી માં સીધી જ ભરતી કરવામાં આવી સકે છે જો તમે પણ આ મેળામાં ભાગ લેવા ઇચ્છતા હોય આ લેખ ને સમુર્ણ વાંચો.

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023.

સત્તાવાર વિભાગ પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ
સંસ્થાઆઈ.ટી.આઈ અંકલેશ્વર
ભરતી મેળો તારીખ13/02/2023
સમયસવારે 9:૩૦ કલાક થી શરુ
સ્થળઅંકલેશ્વર

લાયકાત અને ફિલ્ડ :

  1. FITTER (ITI)
  2. AOCP (ITI)
  3. RFM (ITI)
  4. ELECTRICIAN (ITI)
  5. LACP (ITI)
  6. COPA (ITI)
  7. TURNER (ITI)
  8. SEWING TECHNOLOGY(ITI)
  9. WELDER (ITI)
  10. INSTRUMENT MECHANIC (IM-ITI)
  11. MACHINIST(ITI)
  12. B. COM (FRESHER)
  13. DIPLOMA-MECHANICAL (FRESHER)
  14. DIPLOMA-CHEMICAL (FRESHER)
  15. BSC- CHEMISTRY (FRESHER)
  16. BE MECHANICAL (FRESHER)
  17. BE CHEMICAL (FRESHER)
  18. WIREMAN (ITI)

ઉપર જણાવ્યા અનુશાર iti અને ડીપ્લોમાં ના ઉમેદવાર આ ભરતી મેળા માં ભાગ લઇ શકશે અને એપ્રેન્ટીસશીપ માટે કુલ ૨૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ છે અને ૨૦ થી વધુ એકમો આ ભરતી માટે ઉમેદવાર પસંદ કરવા માટે આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ :

  1. Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
  2. ફોટોગ્રાફ્સ
  3. શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
  4. આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી માં અરજી ઓફ્લાઈન મોડ પર છે નીચે આપલે સરનામાં પર લાયક ઉમેદવારે જાતે સમય સર પોહચી જવાનું રહેશે સરનામું નીચે આપલે છે.

મેળા નું સરનામું :ITI અંકલેશ્વર, સ્ટેશન રોડ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે

મહત્વ ની કડીઓ :

સતાવાર જાહેરાત કે સૂચનો
હોમ પેજ

Leave a Comment