મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ :તાજેતરમાં મધ્યાન ભોજન યોજના માટે ૧૧ માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી છોટા-ઉદયપુર જીલ્લા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી ઓફલાઈન મોડ માં કરવાની રહેશે આજે અપણે આ લેખ માં આ ભરતી વિશેની તમામ માહિતી લઈશું . જેવી કે વય મર્યાદા , લાયકાત, અરજી કરવાની રીત અને ક્યાં સુધી મળશે પગાર. તો મિત્રો આ માટે ની તમામ માહિતી માટે આ લેખ વાંચવાનું ચુકાસો નહિ.
મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ :
સંસ્થાનું નામ | મધ્યાન ભોજન યોજના |
જાહેરાત ક્રમાંક | – |
પોસ્ટ | પ્રોજેક્ટ કો-ઓડીનર |
જગ્યાઓ | 01 પોસ્ટ |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
નોકરી નું સ્થાન | છોટા ઉદયપુર |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૨.૦૮.૨૦૨૨ |
શૈક્ષણિક લાયકાત :
મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ :આ ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછુ માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા CCC ની પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને ૨ વર્ષ થી વધુ અનુભવ ધરાવતો હોવો જોઈ. આ બહાર ના ઉમેદવાર લાયક ગણાશે નહિ
પગાર ધોરણ :
આ ભરતી માટે મધ્યાન ભોજન યોજના દ્રારા રૂપિયા ૧૦,૦૦૦ નક્કી કરવામાં આવેલ છે. જે દર માસે પસંદ થયેલ ઉમેદવારે ને મળવા પાત્ર રહેશે.
પસંદગી ની પ્રકિયા :
આ ભરતી માટે નીચે પ્રમાણે ના સ્ટેપ થી પસંદગી કરવામાં આવશે.
- અરજી કરવી
- ત્યાર બાદ અરજીના આધાર પર મેરીટ મુકવામાં આવશે .
- ત્યાર બાદ ઈન્ટરવ્યું લેવામાં આવશે.
- ત્યાર બાદ ઉમ પસંદ થયેલ ઉમેદવાર નું લીસ્ટ કલેકટર ઓફીસ ના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.
અરજી કરવાની રીત ;
- આ ભરતી માટે ઉમેદવારે ઓફલાઈન અરજી કરવાની રહેશે જે તારીખ ૨૨.૦૮.૨૨ ના રોજ 6.૧૦ કકક સુધી ઓફીસ પર પોહચી જાય તેમ મોકલવાની રહેરે ત્યાર પછી ની અરજી માન્ય ગણવામાં આવશે નહિ.
- અરજી કલેકટર ઓફિસે મોકલવાની રહેશે .
- અરજી સાથે તમારા તમામ પુરાવા અને અનુભવ ના પુરાવા જોતાન કરવા.
- અરજી આ સરનામાં પર મોકવાની રહેશે. મધ્યાન ભોજન શાખા પ્રથમ માળ , બ્લોક બી છોટાઉદયપુર
- અરજી જેમ બને એમ જલ્દી કે સ્પીડ પોસ્ટ દ્રારા મોકલી દેવી તેથી તમને નુકસાન ન થાય
- વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરો
મહત્વ ની કડીઓ :
આ ભરતી માટે નીચે પ્રમાણે મહત્વ ની કાડી ઓ દ્રારા તમે વધુ માહિતી મેળવી શકો છો .
જાહેરાત | અહી કિલક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |